ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે. બંધનું એલાન અપાયા બાદ સમગ્ર ખંભાતમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જો કે આ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયત્નો કર્યાં. જુઓ આ રિપોર્ટ.