અગ્ર સચિવ જયંતી રવિ દ્વારા પત્રકાર પરિષદ યોજીને લોકોને અફવાથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં હજી સુધી એક પણ કેસ પોઝીટીવ નહી આવ્યો હોવાની વાતની પણ પૃષ્ટી કરી હતી.