પક્ષના દિગ્ગજ નેતાઓ પર રાહુલ ગાંધી નારાજ જોવા મળ્યા.કમલનાથ અને અશોક ગહેલોત પર પાર્ટી પહેલા પોતાના પુત્રોના હિતને ધ્યાને રાખ્યાનો આરોપ લગાવ્યા.કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.