રાજસ્થાનના અલવરમાં હેલિકોપ્ટર અનિંયત્રિત થતા સાંસદ બાલકનાથ માંડ માંડ બચ્યાં હતા. સોમનાથ મંદિરના કાર્યક્રમમાં બાલકનાથ આવ્યા હતા. પાયલોટની સજાગતાથી દુર્ઘટના ટળી હતી.