કોંગ્રેસથી નારાજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા રાજકોટ ખાતે સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હીના યુવા નેતા કનૈયા કુમારની હાજરીને લઇને આ રેલી યુવાનોમાં ખટકી રહી છે. દેશ અને દેશભક્તિ સામે સવાલો ઉભા કરનાર કનૈયા કુમાર સંવિધાન બચાવોની વાત કયા મોઢે કરે છે? સહિત મુદ્દા ઉઠ્યા છે.