એક તરફ રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું લોકદર્શન માટે મુકાયું છે ત્યારે કોમી એકતાનો અનોખો કિસ્સો રથયાત્રા પૂર્વે જોવા મળ્યો. કોમી એકતાના પ્રતીકસ્વરૂપ મુસ્લિમ બિરાદરે ગાદીપતિને અર્પણ કર્યો ચાંદીનો રથ.