રથયાત્રા શરૂ થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. ત્યારબાદ મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાની શરૂઆત કરાવી. આજે કુદરત પણ જાણે છુટ્ટા હાથે આશીર્વાદ આપી રહી છે. ચારેબાજુ અમીછાંટણા જોવા મળ્યાં છે.