વડોદરાઃ દશેરાના દિવસે રામલીલા શરૂ થઈ હતી. પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાહણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 55 ફુટ ઉંચા રાવણ, 50 ફુટ ઉંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.