રાજ્યની આરટીઓ કચેરી દિવાળીથી ભાઈબીજ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 27થી 29 ઓક્ટોબર સુધી આરટીઓ કચેરી બંધ રહેશે. દિવાળીની રજાઓ સિવાય તમામ દિવસ કચેરી ખુલ્લી રહેશે.