યાત્રાધામ ડાકોરના રસ્તા ઉપર ભાવિક ભક્તોની ભીડ ઉતરી આવી છે. કોરોના વાયરસથી ભક્તોમાં કોઈ પણ જાતનો ડર નથી. કોરોના વાયરસથી વધુ ભક્તોને રાજા રણછોડમાં શ્રદ્ધા છે. પગપાળા યાત્રિકોએ કહ્યું રાજા રણછોડ જ્યાં રક્ષા કરવા બેઠો છે ત્યાં વાયરસની શું અસર થાય.