સલાયાનું સાહે આલમ કાસમી નામનું 600 ટન કેપિસિટી ધરાવતું અને રૂપિયા એક કરોડની કિંમતનું વહાણ વહેલી સવારે શારજાહ બંદરે સળગ્યું હતું, જેમાં સવાર 13 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, દુબઇથી યમન જતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી