અંબાલાલ પટેલે આવી રહેલ ઉત્તરાયણના પર્વને લઈને શું આગાહી કરી છે. પરંતુ ગુજરાતીઓની ઉત્તરાયણ બગડવાના એંધાણ છે તેવુ તેઓનું કહેવુ છે. તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં 57 બાળકોના મોત નિપજ્યા છે, ત્યારે આરોગ્યની સ્થિતિ ગુજરાતમાં કેવી છે તે જોઈએ.