સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ , આ સમયે કેસમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ન હોવાનું કોર્ટનું અવલોકન, 1998માં પાલનપુર ખાતે ખોટા નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ જેલમાં છે