કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ અને શિવસેના વચ્ચે તુટી ગયેલા ગઠબંધન અંગે વાત કરતા શિવસેના આરોપ લાગાવ્યા હતા. જેને લઇને અમિત શાહના આરોપ પર શિવસેનાએ પ્રતિક્રિયા આપતા પલટવાર કર્યો છે.