ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ. ઓખા પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે લગાવાયા બે નંબરના સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.