બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે આજે ઇન્ડસ યુનીવર્સીટી માં તેમના લેકચર નું આયોજન કરવામાં આવ્યું છે તે માટે તે આવ્યા છે તેમને Jnuમાં ચાલી રહેલા વિરોધ મામલે પણ તેમણે નિવેદન આપ્યું.