ચંદીગઢની 94 વર્ષીય વૃદ્ધ મહિલા આંત્રપ્રિન્યોર બન્યા છે. હરભજન કૌર નામની વૃદ્ધ મહિલાએ 90 વર્ષની ઉંમરે મિઠાઈ અને બેસનથી બનેલી બર્ફી બનાવવાની શરૂઆત કરી. 94 વર્ષની ઉંમરે પણ આવો જુસ્સો જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે વૃદ્ધ મહિલાની પ્રશંસા કરી. આ ઉપરાંત ગુજરાત તથા દેશના અન્ય સમાચારો પણ જુઓ...