સુરતની રઘુવીર બિલ્ડિંગમાં આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બિલ્ડીંગનું બીયુસી રદ્દ કરવામાં આવ્યું હતું. ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડીંગને સિલ કરવામાં આવશે. આવતીકાલે આ અંગે ફાયર ઑફિસર સાથે મીટીંગનું આયોજન કરાયું હતું. કઈ રીતે આગ લાગી, શું તકલીફ પડી તે અંગે ચર્ચા કરવામાં આવશે.