રાજકોટમાં બોર્ડના પરિણામની ઉજવણી ન કરાઈ, ધોરણ 12ના પરિણામની ન કરાઈ ઉજવણી, શાળાના ટોપર્સે મીણબત્તી પ્રગટાવી આપી શ્રદ્ધાંજલિ, મોટા ભાગની શાળાએ ઉજવણી નહીં કરવાનો લીધો નિર્ણય