સુરત આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને કરી સમિતિની રચના, આગની ઘટનાઓનો અભ્યાસ કરશે સમિતિ, આધુનિક ફાયર સર્વિસ,ઈન્ફ્રાસ્ટ્રકચર, શહેરની કટોકટી, જટિલતા અને જોખમો પણ તપાસશે, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સમિતિને આપી મંજૂરી.