બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલો: પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવા અંગેના પુરાવા આપ્યા હોવા છતાં સરકાર નિર્ણય લેતી નથી એવી હૈયાવરાળ સાથે પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. શું પરીક્ષા રદ થવી જોઇએ?