આપણો દેશ સંસ્કૃતિની સાથે સાથે આધ્યાત્મ સાથે પણ જોડાયેલો દેશ છે... દેશના દરેક ગામ કે દરેક શહેરમાં ભગવાનનું મંદિર અચુક હોય છે... પરંતુ એક ગામ એવું છે જ્યાં આજની તારીખે ભગવાનનું એક પણ મંદિર નથી... અને આવું શા માટે તેના વિશે પણ તમને જણાવીએ...