વડોદરામાં સામાજિક કાર્યો કરતા મહારાજ જયોર્તિનાથ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે...પ્રવીણ તોગડીયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી જયોર્તિનાથ મહારાજ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે...જેનાથી ચોક્કસ ભાજપનું સમીકરણ બગડી શકે છે...જયોર્તિનાથ વડોદરામાં જાણીતા છે.