વડોદરાઃ કોર્પોરેશન કચેરી બહાર પ્રધાનમંત્રી આવાસ મકાનથી વંચિત 1841 પરિવારના સભ્યો બેઠા ધરણા પર, 2017માં સંજયનગર આવસના 1841 મકાનો તોડ્યા હતા,તંત્રએ વાયદા કર્યા બાદ પણ મકાન ન મળતાં કર્યા ધરણાં