બાળકો શિક્ષણ પ્રત્યે આકર્ષાય તે માટે શાળાઓ જો જુદા જુદા પ્રયોગ કરે તો બાળકોનો ઉત્સાહ વધારી શકાય છે. આ વાત સાબિત કરી છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી કેનપુરકંપા પ્રાથમિક શાળાએ. શાળાના શિક્ષકોએ કેવી રીતે બાળકોનો ઉત્સાહ વધાર્યો ચાલો જોઈએ...