રાજ્ય સરકારે નર્મદાનું પાણી ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચાડવા કરોડોના ખર્ચે કેનાલો બનાવી. પણ ગુજરાતના મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં સ્થિતિ કંઈક જુદી જ છે. જુઓ શું છે ગામડાની સચ્ચાઈ.