સુરત અગ્નિકાંડ પછી રાજ્યમાં અત્યાર સુધીમાં સાડા અગિયાર હજાર બાંધકામોને પ્રશાસન નોટિસ ફટકારી ચુક્યું છે. અને તંત્રની તવાઈ હજુ પણ ચાલુ છે. સુરત શહેરનું તંત્ર દોડતું થયા પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.