બેઈજિંગ: તમામ દાવાઓ કરવા છતાં ભારત અને ચીન વચ્ચે સંબંધ ક્યારેય બહુ સારા રહ્યાં નથી. તેમાં હંમેશથી ઉતાર ચઢાવ આવતા રહ્યાં છે. ખાસ કરીને લામાએ ભારતમાં શરણ લીધા બાદ તો બંને દેશો વચ્ચેના સંબંધ મધુર રહેવાની જગ્યાએ ખટાશ વધુ રહી. ચીન હંમેશથી દલાઈ લામાને માન્યતા આપવાનો ઈન્કાર કરતો રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆરટીસીના પ્રોફેસર ઝા લુઓએ કહ્યું કે જો ભારત ચીન દ્વારા નિયુક્ત કરવામાં આવનાર દલાઈ લામાને માન્યતા નહીં આપે તો બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે. હકીકતમાં હાલના દલાઈ લામા બાદ આગામી દલાઈ લામાની નિયુક્તિ ચીન પોતે કરવા માંગે છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...