Eynhallow Island History: પ્રકૃતિનો અદભૂત નજારો જોવા માટે અથવા રજાઓ ગાળવા માટે લોકો હંમેશાં રફ ટાપુ પર જાય છે. કારણ કે ટાપુની સુંદરતા લોકોને મોહિત કરી દે છે પરંતુ આજે અમે તમને વિશ્વના એક એવા ટાપુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રહસ્યમય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે લોકોને આ ટાપુ પર વર્ષમાં એક દિવસ જ આવવાની મંજૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી પત્નીને ચોખ્ખી ના પાડો, બાળકને દૂધમાં આ મિક્સ કરી પિવડાવશો તો પસ્તાશો
ભૂલથી પણ ભૂલ ન કરતા આ વ્રત કરતી વખતે, નહીંતર આખા પરિવારને ચૂકવવી પડશે કિંમત


ખરેખર, અમે આઈનહેલો ટાપુ વિશે વાત કરી રહ્યા છીએ, જે સ્કોટલેન્ડમાં સ્થિત છે. હૃદયના આકાર જેવો આ ટાપુ એટલો નાનો છે કે તેને નકશા પર શોધવો ખૂબ મુશ્કેલ છે. આઇનહાલો આઇલેન્ડ વિશે ઘણી રહસ્યમય વાર્તાઓ પણ છે. એવું માનવામાં આવે છે કે આ ટાપુ પર ભૂત સહિતના શૈતાની શક્તિઓ વસે છે. આ શક્તિ એટલી શક્તિશાળી છે કે જે કોઈ પણ એકલા અથવા નાના ગ્રુપ માં ટાપુ પર જવાનો પ્રયત્ન કરે છે તે અદૃશ્ય થઈ જાય છે.


Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મેલીવિદ્યા કે કાળા જાદુનો સૌથી વધુ ભોગ બને આ રાશિઓ, જાણો નેગેટિવ ઉર્જાની અસરના સંકેત
શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી

મહિલાઓની આવી હરકતોને કરશો નહી નજર અંદાજ, અસંતુષ્ટ સ્ત્રીઓ કરે છે આ ઇશારા


આવી ઘણી માન્યતાઓ સ્કોટલેન્ડમાં પ્રચલિત છે. જો કોઈ વ્યક્તિ ટાપુની મુલાકાત લેવાનો પ્રયત્ન કરશે, તો આ દુષ્ટ આત્માઓ ટાપુને હવામાં અદૃશ્ય કરી દે છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવે છે કે આ ટાપુ પર ધોધ છે, જે ઉનાળાની ઋતુમાં પાણીમાંથી બહાર આવે છે. સ્કોટલેન્ડની હાઇલેન્ડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડેન લીના કહેવા પ્રમાણે, આ ટાપુ હજારો વર્ષો પહેલા વસવાટ કરતો હતો પરંતુ અહીં પ્લેગ રોગ ફેલાયો હતો. જેના કારણે અહીં રહેતા લોકો ટાપુ છોડીને જતા રહ્યા. હવે આ ટાપુ સાવ નિર્જન છે. અહીં ઘણી જૂની ઇમારતોનો કાટમાળ મળી આવ્યો છે. 


કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત


પુરાતત્ત્વવિદોના મતે અહીં ખોદકામમાં પથ્થરની અનેક દિવાલો પણ મળી આવી છે. જોકે, આઈનહાલો આઇલેન્ડ ક્યારે નિર્જન બની ગયો તેની કોઈને જાણકારી નથી. પુરાતત્ત્વવિદો માને છે કે આ ટાપુ સંશોધન કરવા યોગ્ય છે. જો આ અંગે સંશોધન કરવામાં આવશે તો ઇતિહાસના એવા અનેક રહસ્યો બહાર આવશે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે. આઈનહાલો આઇલેન્ડ ઓર્કેંન આઇલેન્ડથી માત્ર 500 મીટર દૂર સ્થિત છે, જ્યાં લોકો રહે છે. આ હોવા છતાં, આઈનહાલો આઇલેન્ડ આવવું જરાય સરળ નથી. નૌકા દ્વારા પણ અહીં પહોંચવું શક્ય નથી, કારણ કે અહીં વહેતી નદીઓમાં એટલી ભરતી આવે છે કે તેઓ રસ્તાઓ બ્લોક કરી દે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24Kalak તેની પુષ્ટિ કરતું નથી.)


ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube