નવી દિલ્હી/ ઈસ્લામાબાદઃ કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી પાકિસ્તાન એટલું બધું ધૂંધવાઈ ગયું છે કે, તેના રાષ્ટ્રપતિએ ભારતને જેહાદની ખુલ્લી ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ્વીએ જણાવ્યું કે, ભારતે શિમલા કરાર તોડ્યો છે. હવે તેની સામે જેહાદ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું. 


વિદેશ જઈ રહેલા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત, કાશ્મીર પરત મોકલાયા


પાકિસ્તાનના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઈસ્લામાબાદમાં જિન્ના કન્વેન્શન સેન્ટરમાં ધ્વજવંદન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે તેઓ સંબોધન કરી રહ્યા હતા. 


દેશ-વિદેશના સમાચાર માટે જૂઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...