ઇસ્લામાબાદ: પાકિસ્તાની આર્મીના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના ડિરેક્ટર જનરલ આસિફ ગફૂરે સોમવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની હાર અને દેશની બોર્ડર પર થયેલા અથડામણની સરખામણી ના કરવાનો આગ્રહ કર્યો છે. મેજર જનરલ ગફૂરે આ નિવેદન વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની જીત પર ભારતીય ટીમને શાહે આપેલા શુભેચ્છા સંદેશ બાદ આપ્યું છે.


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...