નવી દિલ્હી: બ્રિટનમાં રહેતા ભારતીયોને લંડનના ભારતીય દૂતાવાસ બહાર નિશાન બનાવવામાં આવ્યાં. શનિવારે દૂતાવાસની બહાર ઊભેલા ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો. આ દરમિયાન તેમની સાથે મારપીટ પણ કરાઈ. ખાલિસ્તાન સમર્થકોએ આ હુમલો પુલવામા આતંકી હુમલો અને બાલાકોટમાં કરાયેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉઠી રહેલા સવાલો પર બદલાની ભાવનાથી કરાયો હોવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ હુમલો કરનારા ખાલિસ્તાની સમર્થકોને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈનું પણ સમર્થન મળતું હોવાની વાત સામે આવી છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...