નવી દિલ્હી:  ભાગેડુ વિજ્ય માલ્યાને હવે જેલ જવાનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગે છે. શની બેંકોના પૈસા ચાઉ કરીને બ્રિટન ભાગી ગયેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત લાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પૂરેપૂરી કોશિશ કરી રહી છે. બહુ જલદી તેમને સફળતા પણ મળી છે. માલ્યાને હવે એવું લાગે છે કે તેને જલદી ભારત લઈ જવામાં આવશે. રવિવારે સવાર સવારમાં તેણે ઉપરા ઉપરી બે ટ્વિટ કરીને પોતાની વાત રજુ કરી. તેણે કહ્યું કે હું 1992થી ઈંગ્લેન્ડનો રહીશ છું. આ તથ્યને અવગણવામાં આવી રહ્યું છે અને મને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...