ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે, જાણો કારણ

અમેરિકી પ્રતિબંધોમાંથી મળતી રાહત પૂર્ણ થઈ છે...ત્યારે અમેરિકાના દબાણ હેઠળ ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે જેની ભરપાઈ માટે સાઉદી અરબ, કુવેત, યુએઈ અને મેક્સિકો જેવા દેશોમાંથી વૈક્લ્પિક સ્ત્રોત ખરીદશે

Trending news