સરસંઘચાલક મોહન ભાગવત આવશે ગુજરાત પ્રવાસે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે આવશે. નવનિર્મિત ડો.હેડગેવાર ભવનનું લોકાર્પણ કરશે. ટ્રાન્સ સ્ટેડિયા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે.

Trending news