પહેલાના સમયમાં રસોઈના કામ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો. ખાવાનું દરેક કામ ચૂલા પર જ કરવામાં આવતું હતું. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો અને ચૂલો હવે ભૂતકાળ થવા લાગ્યો છે. જોકે હજુ ગામડામાં તમને ચૂલા જોવા મળી જશે. ચૂલાનું સ્થાન અત્યારે ગેસ સિલિન્ડર અને ગેસ લાઈને લઈ લીધું છે. આજે દરેક ઘરમાં ગેસ કનેક્શન આવી ગયા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે ઈંધણના ભાવમાં પણ આસમાને પહોંચી ગયા છે. ભાવમાં વધારો થતાં ગૃહણિીઓના બજેટમાં પણ મોટી અસર થઈ છે. તેનું કારણ છે ગેસનું ઝડપથી ખતમ થઈ જવું. એવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો  પડી શકે છે. પરંતુ ચિંતા ન કરો. તમે ગેસના બિનજરૂરી ઉપયોગથી પોતાના ગેસ સિલિન્ડરને બચાવી શકો છો.

આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે


આ ટિપ્સને ફોલો કરો અને ગેસનો બચાવ કરો:


1. અનેક લોકો વાસણ ધોઈને સીધું ગેસ ગ્રીલ પર મૂકી દે છે. જોકે તેનાથી બચવું જોઈએ. કેમ કે ભીનું વાસણ પહેલાં સૂકાય છે અને પછી ખોરાક ચઢે છે. જેના કારણે તમારો ગેસ બર્બાદ થઈ શકે છે.


2. ખોરાક રાંધતા પહેલાં બધી તૈયારી કરીને પછી ગેસ શરૂ કરવો જોઈએ. કેમ કે અનેક લોકો પહેલાં તવી કે તવાને ગેસ ગ્રીલ પર મૂકી દે છે અને પછી શાકભાજી કાપે છે. તેનાથી ઘણો ગેસ એકદમ વ્યર્થ જાય છે.


આ પણ વાંચો:  મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે
આ પણ વાંચો: હથેળીમાં 'ભદ્ર યોગ' હોય તો વ્યક્તિને બનતાં કરોડપતિ રોકી શકતી નથી કોઇ તાકાત
આ પણ વાંચો: મૃત્યું બાદ પણ તમારા સ્વજનની 13 દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા, વેઠવા પડે છે કષ્ટો


3. જો તમે ગેસને લાંબા સમય સુધી વાપરવા માગતા હોય તો તમારા ગેસ સિલિન્ડરમાં લીકેજની તપાસ કરો. સિલિન્ડર ધીમે ધીમે લીક થાય છે અને ગેસ ઝડપથી પૂરો થઈ જાય છે. આ ગેસ સિલિન્ડર કે પાઈપથી પણ લીક થઈ શકે છે. આથી પાઈપને દર ત્રણ મહિને બદલી નાંખવી જોઈએ.


4. ઘણા લોકો ગેસને ચાલુ રાખીને અને તેની ઉપર ખોરાકને કોઈપણ જાતના વાસણથી ઢાંક્યા વિના રાંધે છે. એટલે જો તમે ગેસ બચાવવા માગતા હોય તો તમારે પણ વાસણને ઢાંકી દેવું જોઈએ. જેનાથી તમારો ગેસ પણ બચશે અને સિલિન્ડર પણ લાંબો ચાલશે.


આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube