નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમિયાન આર્થિક મંદીને ટાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. કેન્દ્રીય રિઝર્વ બેન્ક લોકડાઉન શરૂ થવાથી લઈને અત્યાર સુધીમાં બેવાર રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે. આ બધા વચ્ચે તાજા સમાચાર એ છે કે આરબીઆઈએ હવે Mutual Funds માં પ્રાણ ફૂંકવાનો નિર્ણય લીધો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube