નવી દિલ્હી: તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના સામે જંગ લડીને હોસ્પિટલ પરત ફર્યા છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. હોસ્પિટલ દરમિયાન પણ તે સતત ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા જોવા મળી રહ્યા છે. થોડીવાર પહેલાં અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી અને તેમની સાથે તેમને માફી પણ માંગી છે. બિગ બીએ માફી કેમ માંગી છે અમે તમને જણાવીએ. 


જોકે એક દિવસ પહેલાં અમિતાભ બચ્ચને એક કવિતા શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેના રચયિતા તેમના પિતા હરિવંશ રાય બચ્ચન છે. પરંતુ તે કવિતા તેમના પિતાજીની નહી પરંતુ તેની રચના કવિ પ્રસૂન જોશીએ કરી છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે. 'CORRECTION : કાલે T 3617 જે કવિતા છપાઇ હતી. તેના લેખક બાબૂજી નથી. તે ખોટું હતું, તેની રચના કવિ પ્રસૂનએ કરી છે. તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું. ત્મની કવિતાએ છે. 'અમિતાભા બચ્ચન હવે હરિવંશ રાયની કવિતા પોસ્ટ કરી છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube