નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલે મુંબઈ પોલીસ સતત તપાસમાં લાગી છે. આ મામલે શનિવારે ફિલ્મ ડાઈરેક્ટર આદિત્ય ચોપડાની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લગભગ 4 કલાક પૂછપરછ કરાઈ. સુશાંત આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના નિવેદન લેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube