Dharmendra Brother Murder: બોલીવુડમાં ધમેન્દ્ર (Dharmendra) હીમેનના નામથી પણ ઓળખાય છે. જેમણે હિંદી સિનેમામાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. 87 વર્ષની ઉંમરમાં પણ બોલીવુડમાં એક્ટિવ છે અને ખૂબ જલદી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં જોવા મળશે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને એક્ટરના ભાઇ વીરેન્દ્ર સિંહ દેઓલ (Virendra Singh Deol) થી રૂબરૂ કરાવીએ છીએ. જેની સેટ પર હત્યા થઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત આ પાંદડા વેચીને ખેડૂતો કમાઇ શકે છે લાખો રૂપિયા, આ મહિનામાં થાય છે ખેતી
Tips: શું ડુંગળીના રસને સ્કૈલ્પ પર લગાવવાથી નુકસાન થાય છે? જાણો કેવી રીતે લગાવશો

કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ


પંજાબી સિનેમાના સ્ટાર હતા વીરેન્દ્ર દેઓલ
જોકે એક જમાનો એવો પણ હતો જ્યારે ધમેન્દ્રના ભાઇ વીરેન્દ્ર સિંહ પંજાબી ઇંડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. વીરેન્દ્ર દેખાવમાં લગભગ ધમેન્દ્ર જેવા જ હતા. એટલા માટે તેમને પંજાબી સિનેમાના ધર્મેન્દ્ર કહેવામાં આવતા હતા. વીરેન્દ્ર ના ફક્ત એક સારા અભિનેતા હતા પરંતુ ઉમદા ફિલ્મમેકર પણ હતા. જેમને 25 ફિલ્મો બનાવી અને બધી જ સુપરહિટ સાબિત થઇ. 


RBI એ બેંકના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે ખાતામાંથી નિકાળી શકશે ફક્ત આટલા રૂપિયા..
31 જુલાઇ બાદ ITR ફાઇલ કરશો તો પણ નહી લાગે દંડ! કરોડો લોકો માટે નવું અપડેટ


આ ફિલ્મના સેટ પર થઇ હતી વીરેન્દ્રની હત્યા
ધીમે ધીમે વીરેન્દ્ર સિંહ ઇંડસ્ટ્રીમાં સફળ થવા લાગ્યા અને આ સફળતા તેમની મોતનું કારણ બની. કહેવામાં આવે છે કે લોકો વીરેન્દ્રની સફળતાથી ઇર્ષા કરવા લાગ્યા હતા. પછી 6 ડિસેમ્બર 1988 ના રોજ વીરેન્દ્રની લાઇફમાં તે પળ આવી. જેની કોઇને આશા ન હતી. 


Apple લાવી રહ્યું છે વિચિત્ર ડિઝાઇનવાળો iPhone! ઉડી ગયા ફેન્સના હોશ, કહ્યું- આ તો...
Tips: શું ડુંગળીના રસને સ્કૈલ્પ પર લગાવવાથી નુકસાન થાય છે? જાણો કેવી રીતે લગાવશો


જોકે ફિલ્મ 'જટ તે જમીન' શૂટિંગ દરમિયાન વીરેન્દ્ર સિંહની સેટ પર જ ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી. આ સમાચારે ના ફક્ત પંજાબી ઇંડસ્ટ્રીમાં તહેલકો મચાવ્યો હતો પરંતુ ધમેન્દ્ર પણ પોતાના ભાઇને ગુમાવીને તૂટી ગયા હતા. 


Bhavishya Puran Tips: ભૂલથી પણ આ 5 જગ્યા ઘર બનાવશો નહી, જીંદગીભર સહન કરવા પડશે દુખ
Honda Elevate SUV આટલી આપશે Mileage, લોન્ચ પહેલાં થઇ ગયો ખુલાસો, બુકીંગ શરૂ


તમને જાણીને નવાઈ લાગશે કે તેની હત્યા કોણે કરી તેનું રહસ્ય આજ સુધી છુપાયેલું છે કારણ કે તે સમયે પંજાબમાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ બનતી હતી. ધર્મેન્દ્રની વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ પણ તેની સાથે હશે.


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube