મુંબઈ : જ્યારે કોઈ ફિલ્મમેકર ટ્રેડિશનલ સ્ટોરી પરથી ફિલ્મ બનાવે છે ત્યારે તેની સામે મોટો પડકાર  હોય છે આજના પરિપ્રેક્ષ્યમાં વાર્તાને એવી રીતે રજૂ કરવી કે એની સ્ટાઇલ જળવાઈ રહે. ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે જ્યારે ‘લૈલા મજનૂ’નું એલાન કર્યું હતું ત્યારે બધાના મનમાં શંકા હતી કે આ અત્યંત જુની અને ચવાઈ ગયેલી વાર્તાને તેઓ કઈ રીતે ન્યાય આપશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે જે જોયા પછી લાગે છે કે ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે ફિલ્મમાં કાશ્મીરની સુંદરતા અને ત્યાંના વાતાવરણનો રંગ ભરીને એને અલગ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની વાર્તા યુવાન પ્રેમીઓની ચર્ચાથી શરૂ થાય છે અને પછી તેમનો સંઘર્ષ જોઈને દર્શકોની આંખ ભીની થઈ જશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...