નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ નવેસરથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હવે સુશાંતના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં રહેનાર તેમની એક પડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેથી સુશાંઅના મોતનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસમાં પડોશીનું મોટું નિવેદન
સુશાંતની બિલ્ડીંગમાં રહેનાર મહિલાએ જણાવ્યું કે 13 જૂનના રોજ રાત્રે સુશાંતના રૂમની લાઇટ બંધ હતી. ફક્ત કિચનની લાઇટ ચાલું હતી. પહેલાં ક્યારેય આવું થતું ન હતું કે આ રીતે લાઇટ બંધ હોય. મોટાભાગે સવારે 4 વાગ્યા સુધી સુશાંતના રૂમની લાઇટ ચાલુ રહેતી હતી. પરંતુ તે દિવસે રાત્રે 10:30 વાગે જ લાઇટ બંધ થઇ ગઇ હતી. 13 જૂના રોજ રાત્રે સુશાંત સિંહ રાજપૂતના ઘર પર કોઇ પાર્ટી ન હતી. મહિલાએ તે દિવસે કંઇક ને કંઇક ખોટું થવાનો અંદેશો પણ વ્યક્ત કર્યો છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube