નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં બધાને ત્યારે આશ્વર્ય થયું જ્યારે શ્વેતા કીર્તિ સિંહે પોતાનું ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પ્રશંસક અનુમાન લગાવી રહ્યા હતા કે અભિનેતાની બહેત શ્વેતા સિંહ કીર્તિ (Shweta Kirti Singh) એ પોતાના ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને કેમ ડિલીટ કરી દીધું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


જોકે શ્વેતાએ આ બંને એકાઉન્ટને અસ્થાયી રૂપથી નિષ્ક્રિય કરી દીધા હતા, પરંતુ પછી તેને એક્ટિવ કરી દેવામાં આવ્યા. દિવંગત અભિનેતાની કેલિફોર્નિયામાં રહેનાર બહેને પણ ટ્વિટર પર સુશાંતના પ્રશંસકો પાસે માફી માંગતા શેર કર્યા બાદ આખરે તેમણે આમ કર્યું. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube