હિતલ પારેખ, ગાંધીનગર: તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીની લાશ દાણીલીમડાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી મળી આવવાની ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GSEB: ધોરણ 12 સાયન્સનું પરિણામ આ વર્ષે 0.56% ઘટ્યું, જાણો ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું પરિણામ 


મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમને પોતાનો આ તપાસ અહેવાલ 24 કલાકમાં રાજ્ય સ


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube