ગૌરવ પટેલ/અમદાવાદ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે (શનિવાર) જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પહેલા દિવસનો સર્વે પુરો થયો છે. જ્ઞાનવાપી સર્વે પર AIMIM ચીફ અસદ્દુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે બાબરી છીનવી, જ્ઞાનવાપી નહીી છીનવી શકો. જ્ઞાનવાપી મસ્જિદ હતી અને રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે, હું સરકારને બતાવવા માંગું છું કે અમે એક બાબરી મસ્જિદને ખોઈ છે, અમે બીજી મસ્જિદ બિલકુલ ગુમાવીશું નહીં. તમે મક્કારી અને અય્યારીથી ન્યાયની હત્યા કરીને અમારી મસ્જિદ છીનવી લીધી. તમે બીજી મસ્જિદ નહીં છીનવી શકશો, યાદ રાખજો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube