Coriander Seeds For Weight Loss: આજના સમયમાં સ્થૂળતા એ એક સામાન્ય સમસ્યા છે, તેથી લોકો વધતા વજનને નિયંત્રિત કરવા માટે અસરકારક ઉપાયો શોધતા રહે છે. એવામાં આજે અમે તમને વજન ઘટાડવા માટે ધાણાના બીજનું પાણી પીવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. વજન ઘટાડવા માટે આ એક રામબાણ ઉપાય છે જે સંપૂર્ણપણે કુદરતી છે. ધાણાના બીજ ફાઈબર, વિટામિન K, C અને A જેવા એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી


દરરોજ ખાલી પેટે તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ વધે છે, જે તમારા માટે વજન ઘટાડવાનું સરળ બનાવે છે. આ સિવાય ધાણાના બીજનું પાણી પીવાથી તમારી પાચનક્રિયા સુધારવામાં, કિડનીની તંદુરસ્તી સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. એટલા માટે આ મસાલા ડ્રીંક્સ વધારાની ચરબી અને મોટી તોંદવાળા લોકો માટે કમાલ કરી શકે છે, તો ચાલો જાણીએ ધાણાના બીજનું પાણી પીવાના ફાયદા (Coriander Seeds For Weight Loss)....


કેવી રીતે બનાવશો ધાણાના બીજનું પાણી? (How To Make Coriander Water)
- ધાણાના બીજનું પાણી બનાવવા માટે સૌથી પહેલા ધાણા લો.
- પછી 1 ચમચી ધાણાના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.
- ત્યારબાદ બીજા દિવસે સવારે ધાણાના પાણીને સારી રીતે ઉકાળો અને તેને ગાળી લો.
-  પછી તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને ઘૂંટડે ઘૂંટડે ને પીવો.


shani dev: જાણો શનિદેવને કયા લોકો પર આવે છે ગુસ્સો, પસંદ નથી તેમને આ વાત
Shani Vakri: ભગવાન શનિની ઉલટી ચાલ આ રાશિના જાતકોને ભારે પડશે, 139 દિવસ રહેજો સાવધાન!
Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ


વજન ઘટાડવા માટે ધાણાના બીજના ફાયદા (Benefits of Coriander Seeds For Weight Loss)


શરીરને ડિટોક્સિફાય કરો
જો તમે રોજ ખાલી પેટે ધાણાના બીજનું પાણી પીવો છો, તો તે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સાથે જો તમે આ પીણામાં લીંબુનો રસ અને મધનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.


શરીરને હાઇડ્રેટેડ રાખો
જો તમે તમારા દિવસની શરૂઆત આ ધાણાના બીજના પાણીથી કરો છો, તો તે તમારા શરીરમાં સ્વસ્થ ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે, જેથી તમારું શરીર આખો દિવસ હાઇડ્રેટેડ રહે અને તમને પાણીની અછત નહી થાય. 


એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
સેક્સ સીન દરમિયાન રાડારાડ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, હોસ્પિટલમાં કરવી પડી એડમિટ
મારા પતિને એટલી ખરાબ છે આદત કે મને ભર જવાનીમાં ફીગર બગડવાનો લાગે છે ડર, માનતો જ નથી


પાચનક્રિયા રહે છે સ્વસ્થ
જો તમે દરરોજ સવારે ખાલી પેટ ધાણાના બીજનું પાણી પીવો છો, તો તે તમારી પેટનું ફૂલવું અને પરેશાનીની સમસ્યાને ઘટાડે છે. તો બીજી તરફ આ પીણું તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે, જેના કારણે વજન સરળતાથી ઘટવા લાગે છે.


Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ
Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના


ઘટાડે છે એલર્જી
ધાણાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેથી, જો તમે દરરોજ સવારે ખાલી પેટ આ પીણુંનું સેવન કરો છો, તો તે તમારા ચહેરા પરથી ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ દૂર કરશે. આ સિવાય આ પીણું તમારી ત્વચાની એલર્જીને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આના કારણે તમારી ત્વચા પણ નેચરલ ગ્લોઇંગ દેખાશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 


અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
ભારતના આ ગામમાં જન્મતાં જ બાળકોના થઇ જાય છે મોત! 500 વર્ષોથી છે શ્રાપ
Cycling: 30 મિનિટ સાયકલિંગના ફાયદા જાણશો તો આજે જ ખરીદી લેશો, સાયકલ ચલાવો, ફીટ રહો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube