Right Time For Buttermilk In Summers: ઉનાળો આવતા જ લોકોને ઠંડી વસ્તુઓના આદી થઇ જાય છે. આ સિઝનમાં વ્યક્તિ ફક્ત કૂલરની સામે બેસીને આરામ કરવા અને ઠંડા ખોરાક અને પીણાંનું સેવન કરવાનું મન કરે છે. એવામાં તમે ઘણા પ્રકારના પીણાં અને દહીં, છાશનું સેવન કરી શકો છો. ઘણા લોકો ભોજન સાથે કે પછી દહીં ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો છાશનું સેવન કરે છે. છાશ અંદરથી ઠંડકની સાથે શરીરમાં ઠંડક આપે છે. ઉનાળા માટે આ એક ઉત્તમ પીણું છે. છાશનું સેવન આપણને અનેક રોગોથી બચાવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે B.Tech અને MBAની ટોપ-10 કોલેજ ! અભ્યાસ પૂરો થાય પહેલાં મળે છે કરોડોનું પેકેજ
થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન


તમને જણાવી દઈએ કે, છાશથી આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તેને પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. છાશમાં પોટેશિયમ, વિટામિન બી12, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો પણ જોવા મળે છે. પરંતુ આટલા બધા ગુણો હોવા છતાં શું તમે જાણો છો કે જો તમે ખોટા સમયે છાશ પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે. જો કે, લોકો ઉનાળામાં ગમે ત્યારે છાશ પીવે છે. પરંતુ આજે અમે તમને તેને પીવાનો યોગ્ય સમય જણાવીશું...


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


છાશ પીવાનો યોગ્ય સમય કયો છે?
તમને જણાવી દઈએ કે, તમે દિવસના કોઈપણ સમયે છાશનું સેવન કરી શકો છો. પરંતુ છાશના વધુ ફાયદાઓ માટે તમારે હંમેશા ભોજન કર્યા પછી જ તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટને ઘણો ફાયદો થાય છે. હકિકતમાં છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. આપણું મેટાબોલિઝમ પણ સુધારે છે. એટલા માટે તમે ખોરાક ખાધા પછી એક ગ્લાસ છાશ પીઓ.


સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો


જમ્યા પછી છાશ પીવાથી ખોરાકનું યોગ્ય પાચન થાય છે અને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે. તો બીજી તરફ તે પેટમાં બળતરાને પણ ઘટાડે છે અને એસિડિટીથી પણ રાહત આપે છે. જો તમે વધુ પડતો ખોરાક ખાધો હોય તો એક ગ્લાસ છાશ તમારા માટે રામબાણ છે. તેનાથી ખોરાક ઝડપથી પચી જાય છે. તમે દિવસમાં એક ગ્લાસ છાશ પી શકો છો. ધ્યાન રાખો કે આનાથી વધુ છાશ પીવાથી પણ સમસ્યા થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 

Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube