ડાયાબિટીસના દર્દીઓ માટે `ઝેર` ગણવામાં આવે છે આ 6 ફૂડ્સ, ભૂલથી પણ ખાશો નહી

Foods to Avoid for Diabetic Person: ડાયાબિટીસના દર્દીઓએ પેસ્ટ્રી, કેન્ડી, આઈસ્ક્રીમ અને મીઠાઈઓ વગેરેનું સેવન ન કરવું જોઈએ. વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થઈ શકે છે.
Foods to Avoid for Diabetic Person: ડાયાબિટીસ એ એક રોગ છે જે વર્તમાન સમયમાં ખૂબ જ સામાન્ય બની ગયો છે. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે ઘણા લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. થોડી બેદરકારીને કારણે તેમનું બ્લડ શુગર લેવલ વધી જાય છે, એવામાં તેમના જીવનો ખતરો પણ રહે છે.
ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે
CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો
આજે અમે તમને તે ફૂડ વિશે જણાવવામાં આવી રહ્યા છે, જેને ભૂલથી પણ ડાયાબિટીસના દર્દીઓ ખાવી ન જોઇએ નહીંતર તેમનું બ્લડ શુગર લેવલ ખૂબ હાઇ થઇ જાય છે.
Relationship: પત્નીને પ્રેમ ન કરનાર પતિઓને મળે છે નરક, ભોગવવી પડે છે આ કઠોર સજા
શનિના અસ્ત થતાં આ રાશિના જાતકોની ઉલટી ગણતરી થશે શરૂ! જાણો શું કરશો ઉપાય
અંજીર
ડાયાબિટીસના રોગીઓને અંજીરનું સેવન કરવું ન જોઇએ. તેમાં શુગર અને કાર્બનની માત્રા ખૂબ વધુ હોય છે.
Ram Mandir Ayodhya: ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો ધ્વજ, તો જાણી લો નિયમ અને ફાયદા
આજથી ડગલે ને પગલે આ રાશિઓને મળશે કિસ્મતનો સાથ, 'ગ્રહોનો સેનાપતિ' અપાવશે પ્રમોશન
મીઠી વસ્તુઓ
ડાયાબિટીસના દર્દીઓએ પેસ્ટ્રી, કેન્ડી, આઈસ્ક્રીમ અને મીઠાઈઓ વગેરેનું સેવન ન કરવું જોઈએ. વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થઈ શકે છે.
પ્રોસેસ્ડ ફૂડ
પ્રોસેસ્ડ ફૂડમાં કૃત્રિમ ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે, જે શરીરની ચરબી વધારવાનું કામ કરે છે. આ સાથે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવતું નથી.
Bank Job: BoB માં બનો બેંક મેનેજર, પગાર 1.77, જાણો લાયકાતથી માંડીને A TO Z માહિતી
આ શેરમાં 10 વર્ષ પહેલાં લાખ રોક્યા હોત તો આજે કરોડપતિની યાદીમાં હોત તમારું નામ
બટાકા
બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ કાર્બોહાઇડ્રેટ્સ ખાંડમાં રૂપાંતરિત થાય છે અને બ્લડ સુગર લેવલ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓએ બટાટા ન ખાવા જોઈએ.
અમદાવાદમાં ભારતની હાર લગભગ નક્કી! ઇંગ્લેંડ A જીતની નજીક, બોલરોએ ટીમ ઇન્ડીયાને ડૂબાડી
ગઈ ભેંસ પાની મેં...ગુજરાતમાં મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ, તો આ રાજ્યોમાં ઘટ્યા ભાવ
કેરી
કેરીમાં પ્રચૂર માત્રામાં શુગરની માત્રા શુગર હાજર હોય છે. એવામાં ડાયાબિટીસ રોગીઓને કેરી ન ખાવી જોઇએ. ડાયાબિટીસના રોગીઓને તળેલું ખાવાનું ટાળવું જોઇએ. તેના સેવનથી પણ બ્લડ શુગર લેવલ વધે છે.
15 રૂપિયાવાળો પેની સ્ટોક, દરરોજ લગાવી રહ્યો છે અપર સર્કિટ, 3 વીકમાં પૈસા થયા ડબલ
જાણો દૂધ પીવાના ફાયદા અને નુકસાન વિશે, કોને સવારે અને કોને રાત્રે ન પીવું જોઇએ દૂધ