Night Shift Side Effects: આજની ભાગદોડ ભરેલી દુનિયામાં ઘણી ઇંડસ્ટ્રી 24 કલાક કામ ચાલુ રાખવા માટે રાતની શિફ્ટ પર નિર્ભર કરે છે. પરંતુ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટ યૂનિવર્સિટીના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલા તાજેતરના રિસર્ચે રાતની ફક્ત સતત ત્રણ શિફ્ટ સાથે જોડાયેલા સ્વાસ્થ્ય જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેયસ-ગિલ કે ઋષભ-સેમસન નહી! દિગ્ગજે આને ગણાવ્યા Team India ના ભાવિ કેપ્ટન
Neelam Gemstone: કઇ રાશિઓ માટે શુભ હોય છે નીલમ? રાજા રંક અને રંકને રાજ બનાવી દેશે આ રત્ન


જર્નલ ઓફ પ્રોટીમ રિસર્ચમાં પ્રકાશિત આ રિસર્ચ આ વાતનો ખુલાસો કરે છે કે રાતની શિફ્ટ આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય મેટાબોલિક સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો વધી શકે છે. 


બાયોલોજિકલ ઘડિયાળની સિસ્ટમનું રિસર્ચ
આ સ્ટડી આપણા મગજમાં સ્થિત બાયોલોજિકલ ઘડિયાળની સિસ્ટમનું રિસર્ચ કરે છે, જે દિવસ-રાતના ચક્ર સાથે તાલમેલ બેસાડીને આપણા શરીરની લયને કંટ્રોલ કરે છે. જ્યારે રાતની શિફ્ટના કારણે આ બેલેન્સ બગડે છે. તો આ એચ ચેન રિએક્શન શરૂ દે છે, જે શરીરના વિભિન્ન કામોને પ્રભાવિત કરે છે, ખાસકરીને બ્લડ શુગર કંટ્રોલ અને એનર્જી મેટાબોલિઝમ સાથે જોડાયેલા કામોને. 


Top-5 Stocks: 1 વર્ષ માટે ખરીદીને ભૂલી આ 5 શેર, વેચવા કાઢવા તો ત્યારે થઇ જશો માલામાલ
Bills: ચૂંટણી બાદ કરોડો યૂઝર્સના વધી જશે બિલ, મોંઘા મોબાઇલના ડબલાં મૂકવા પડશે માળિયે


પ્રોટીન લય બગાડે છે 
રિસર્ચના મુખ્ય સંશોધકોમાંના એક પ્રોફેસર હંસ વાન ડોંગેન આ અસંતુલનના ગંભીર પરિણામો પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે માત્ર ત્રણ સળંગ નાઇટ શિફ્ટ શરીરની પ્રોટીન લયને ખલેલ પહોંચાડવા માટે પૂરતી છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. લોહીના નમૂનાઓનો ઉપયોગ કરીને, સંશોધન ટીમે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ગ્લુકોઝ નિયમન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પ્રોટીનની ઓળખ કરી. જ્યારે કેટલાક પ્રોટીન રાત્રિની પાળીથી પ્રભાવિત થયા ન હતા, મોટા ભાગનાએ તેમની લયમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા. 


EPFO: 6 કરોડ PF Holders ને બલ્લે-બલ્લે, આ સુવિધા અંતગર્ત 50000 નહી 1 લાખ મળશે
રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા


બ્લડ શુગર લેવલ થાય છે પ્રભાવિત
વિશેષ રૂપથી ચિંતાજનક વાત એ છે કે રાતમાં કામ કરનારાઓમાં ગ્લૂકોઝની લય લગભગ સંપૂર્ણપણે ઉંધી થઇ ગઇ છે. આ ગરબડ ના ફક્ત બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે પરંતુ ઇંસુલિન ઉત્પાદન અને સેંસ્ટિવિટી માટે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને પણ પ્રભાવિત કરે છે, જેથી ડાયાબિટીસ જેવા મેટાબોલિક સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો વધી જાય છે. 


સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
સંજીવની બુટ્ટીથી કમ નથી આ છોડ, પેટથી માંડીને માથા સુધીની બિમારીઓ માટે છે રામબાણ

આ રિસર્ચ તે પુરાવાને મજબૂત કરે છે જે રાતની શિફ્ટના સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવોને ઉજાગર કરે છે. ગત શોધે રાતની શિફ્ટને હાઇ બ્લડ પ્રેશર સાથે જોડે છે, જેથી હાર્ટની બિમારી અને સ્ટ્રોકનો ખતરો વધી શકે છે. ખાસકરીને તે લોકોમાં જે નિયમિત રૂપથી રાતના સમયે કામ કરે છે. 


Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે, કોને મળશે કેટલી સીટો
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?