Isabol Side Effects: કબજિયાતની સમસ્યાથી ઘણા લોકો પિડાતા હોય છે. આજ સુધી દરેક વ્યક્તિ આ બિમારીની ચપેટમાં એકવાર જરૂર તો આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓનો સહારો લે છે. પરંતુ વારંવાર અંગ્રેજી દવાઓ ખાવી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોય છે. એટલા માટે કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો ઘરેલૂ ઉપચાર કરે છે અથવા પછી આયુર્વેદિક દવાઓ ખાય છે. એવામાં કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ઇસબગુલ ખાવામાં આવે છે. ઇસબગુલથી કબજિયાતમાંથી રાહત મળે છે. પરંતુ તેને વધુ ખાવાથી લોકોને નુકસાન થાય છે. તો આવો ઇસબગુલની સાઇડ ઇફેક્ટ વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધી શકે છે કબજિયાત
તમને ઇસબગુલ ખાતી વખતે ઘણુ બધુ પાણી પીવું જોઇએ. જો તમે આમ કરો છો તો તેનાથી તમને કબજિયાત સમસ્યા અને વધુ ગંભીર બની શકે છે. જે પણ લોકોને કબજિયાતની સમસ્યા છે અને તે ઇસબગુલનો ઉપયોગ કરે છે તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઇએ. 


Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube